GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) 'જમીનના અનધિકૃત ભોગવટા માટે શિક્ષા'ની જોગવાઈ કઈ ક્લમ હેઠળ કરવામાં આવેલી છે ? (જમીન મહેસૂલ અધિનિયમ) 60 59 61 62 60 59 61 62 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) વિરોધી અર્થવાળો શબ્દ લખો : 'વ્યષ્ટિ' સૃષ્ટિ કષ્ટિ દ્રષ્ટિ સમષ્ટિ સૃષ્ટિ કષ્ટિ દ્રષ્ટિ સમષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ભારતમાં બંધારણનો અમલ ક્યારથી થયો ? 15 ઓગસ્ટ, 1947 15 ઑગસ્ટ, 1950 26 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1947 15 ઓગસ્ટ, 1947 15 ઑગસ્ટ, 1950 26 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નીચેનામાંથી કયા હાસ્યલેખક ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા નથી ? રતિલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ જ્યોતીન્દ્ર દવે બકુલ ત્રિપાઠી રતિલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ જ્યોતીન્દ્ર દવે બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) "એકત્રિત ગામ'' તરીકે જાહેર કરવામાં આવે ત્યારે ‘‘સદરહુ તારીખ''ના કેટલા મહિનાની અંદર ‘‘એકત્રિત ગામ’ની પંચાયત રચવી જોઈએ ? ત્રણ બે ચાર એક ત્રણ બે ચાર એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) પંચાયતના સભ્ય તરીકે પસંદ થવા અને રહેવા માટે ગેરલાયક ગણાશે તે અંગેની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદ (Article)માં છે ? 243 (B) (2) 243 F (1) 243 (H) (a) 243 E (1) 243 (B) (2) 243 F (1) 243 (H) (a) 243 E (1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP