GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
ભારતમાં બંધારણનો અમલ ક્યારથી થયો ?

15 ઓગસ્ટ, 1947
15 ઑગસ્ટ, 1950
26 જાન્યુઆરી, 1950
26 જાન્યુઆરી, 1947

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
નીચેનામાંથી કયા હાસ્યલેખક ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા નથી ?

રતિલાલ બોરીસાગર
વિનોદ ભટ્ટ
જ્યોતીન્દ્ર દવે
બકુલ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
"એકત્રિત ગામ'' તરીકે જાહેર કરવામાં આવે ત્યારે ‘‘સદરહુ તારીખ''ના કેટલા મહિનાની અંદર ‘‘એકત્રિત ગામ’ની પંચાયત રચવી જોઈએ ?

ત્રણ
બે
ચાર
એક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
પંચાયતના સભ્ય તરીકે પસંદ થવા અને રહેવા માટે ગેરલાયક ગણાશે તે અંગેની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદ (Article)માં છે ?

243 (B) (2)
243 F (1)
243 (H) (a)
243 E (1)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP