GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) 'જમીનના અનધિકૃત ભોગવટા માટે શિક્ષા'ની જોગવાઈ કઈ ક્લમ હેઠળ કરવામાં આવેલી છે ? (જમીન મહેસૂલ અધિનિયમ) 62 60 59 61 62 60 59 61 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) રૂઢિપ્રયોગનો અર્થ લખો : 'ફના થવું' ગુસ્સે થવું પાયમાલ થવું પ્રસન્ન થવું રીસાઈ જવું ગુસ્સે થવું પાયમાલ થવું પ્રસન્ન થવું રીસાઈ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) બેઝીક ગ્રાન્ટ પૈકી વહીવટી અને મૂડીગત ખર્ચાઓ માટે મહત્તમ કેટલા % (ટકા) ગ્રાન્ટ વાપરી શકાય ? 8% 9% 11% 10% 8% 9% 11% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત મુલ્કી સેવા નિયમો મુજબ નીચેના પૈકી કોણ ખાતાનો વડો નથી ? જિલ્લા કલેકટર ગ્રામ વિકાસ કમિશ્નર તાલુકા વિકાસ અધિકારી મનોરંજન કર કમિશ્નર જિલ્લા કલેકટર ગ્રામ વિકાસ કમિશ્નર તાલુકા વિકાસ અધિકારી મનોરંજન કર કમિશ્નર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો 1998 મુજબ ભારતના નાગરિકત્વ સંબંધી શરતો કયા નિયમમાં જણાવેલ છે ? 7 8 5 6 7 8 5 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ‘દાણલીલા’ કૃષ્ણ વિષયક કાવ્ય નીચેનામાંથી કોણે લખ્યું છે ? નરસિંહ મહેતા નરસિંહ મહેતા, પ્રેમાનંદ મીરાંબાઈ અખો નરસિંહ મહેતા નરસિંહ મહેતા, પ્રેમાનંદ મીરાંબાઈ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP