GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
રજા બાબતે કયા વિધાન/વિધાનો સાચાં છે ?
(1) રજા એ હક્ક નથી.
(2) રજા નામંજૂર /રદ કરી શકાય છે.
(3) રજાનો પ્રકાર સક્ષમ સત્તાધિકારી બદલી શકે છે.

1, 2 અને 3
1 અને 2
માત્ર 3
માત્ર 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
અટીરા (ATIRA) શાના માટે જાણીતું છે ?

કાપડ સંશોધન
પ્લાસ્ટીક સંશોધન
ક્લબ હાઉસ તરીકે
જ્વેલરી સંશોધન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
નીચલા વર્ગની પંચાયત સેવા (વર્ગ-4) ની યાદી, ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો 1998 હેઠળ કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવેલ છે ?

અનુસૂચિ-2
અનુસૂચિ-4
અનુસૂચિ-1
અનુસૂચિ-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP