GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?

ઉત્તર દિશા અને પૂર્વ દિશાની વચ્ચે ઈશાન દિશા આવે.
ઉત્તર દિશા અને પશ્ચિમ દિશાની વચ્ચે વાયવ્ય દિશા આવે.
પશ્ચિમ દિશા અને દક્ષિણ દિશા વચ્ચે અગ્નિ દિશા આવે.
પૂર્વ દિશા અને દક્ષિણ દિશા વચ્ચે અગ્નિ દિશા આવે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
ભારતમાં બંધારણનો અમલ ક્યારથી થયો ?

26 જાન્યુઆરી, 1947
26 જાન્યુઆરી, 1950
15 ઓગસ્ટ, 1947
15 ઑગસ્ટ, 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP