GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
‘દાણલીલા’ કૃષ્ણ વિષયક કાવ્ય નીચેનામાંથી કોણે લખ્યું છે ?

અખો
નરસિંહ મહેતા
નરસિંહ મહેતા, પ્રેમાનંદ
મીરાંબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
કહેવતનો અર્થ લખો : 'આંગળીથી નખ વેગળા'

નખ આંગળી સાથે જોડાતા નથી.
પોતાનાં પારકાં ન બને.
આંગળીમાં નખ વધે છે.
પારકાં પોતાનાં ન બને.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
રૂઢિપ્રયોગનો અર્થ લખો : 'ફના થવું'

પ્રસન્ન થવું
ગુસ્સે થવું
રીસાઈ જવું
પાયમાલ થવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP