GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
તાલુકા પંચાયતની બેઠક સામાન્ય રીતે ક્યારે ભરવી જોઈએ ?

દર બે માસે
દર ત્રણ માસે
દર માસે
દર ચાર માસે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
‘દાણલીલા’ કૃષ્ણ વિષયક કાવ્ય નીચેનામાંથી કોણે લખ્યું છે ?

મીરાંબાઈ
અખો
નરસિંહ મહેતા
નરસિંહ મહેતા, પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
છંદ ઓળખાવો : 'દેવો ને માનવોનાં મધુમિલન તણા સ્થાન સંકેત જેવો.’

સ્ત્રગ્ઘરા
ચોપાઈ
શાર્દૂલવિક્રીડિત
મનહર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?

પશ્ચિમ દિશા અને દક્ષિણ દિશા વચ્ચે અગ્નિ દિશા આવે.
ઉત્તર દિશા અને પશ્ચિમ દિશાની વચ્ચે વાયવ્ય દિશા આવે.
ઉત્તર દિશા અને પૂર્વ દિશાની વચ્ચે ઈશાન દિશા આવે.
પૂર્વ દિશા અને દક્ષિણ દિશા વચ્ચે અગ્નિ દિશા આવે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
તાલુકાની સ્થાનિક મહેસૂલનો વહીવટ કયા અધિકારીને સોંપવામાં આવેલ છે ?

પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત
જિલ્લા રજીસ્ટ્રાર
તાલુકા વિકાસ અધિકારી
મામલતદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP