બાયોલોજી (Biology)
કયા સમુદાયનાં પ્રાણીઓ દ્વિગર્ભસ્તરીય આયોજન ધરાવે છે ?

પૃથુકૃમી
સંધિપાદ
કોષ્ઠાત્રિ
નુપૂરક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અર્ધીકરણ માટે સત્યવિધાન કયું છે ?

જનીન દ્રવ્ય એકવાર બેવડાય. કોષ બેવાર વિભાજન પામે,
સંપૂર્ણ પ્રક્રિયાને અંતે બે બાળકોષ અસ્તિત્વમાં આવે.
પ્રક્રિયાને અંતે સજીવને વૃદ્ધિ અને વિકાસ માટે કોષોનો પુરવઠો મળે છે.
પૂર્વાવસ્થા ટૂંકી અને સરળ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોષમાં કોષકેન્દ્રની શોધ કયા વૈજ્ઞાનિકે કરી ?

રોબર્ટ બ્રાઉન
સ્લીડન- શ્વૉન
વિર્શોવ
રોબર્ટ હૂક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP