કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
સંસ્થાનવાદી ભારતના સંદર્ભમાં શાહ નવાઝ ખાન, પ્રેમકુમાર સહગલ અને ગુરૂબક્ષસિંહ ધિલ્લોનને શેના માટે યાદ કરવામાં આવે છે ?

આઝાદ હિન્દ ફોજ (ઈન્ડિયન નેશનલ આર્મી )ના અધિકારીઓ તરીકે
1946માં અંતરિમ સરકારના સભ્યો તરીકે
સ્વદેશી અને બહિષ્કાર આંદોલનના નેતા તરીકે
બંધારણભામાં પ્રારૂપ સમિતિના સભ્યો તરીકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP