GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
બી.પી.એલ. લાભાર્થીને આવાસ માટે ગુજરાત સરકારની કઈ યોજના અમલમાં છે ?

મહાત્મા ગાંધી આવાસ યોજના
રાજીવ ગાંધી આવાસ યોજના
સરદાર આવાસ યોજના
ઈન્દીરા આવાસ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
તીર્થગ્રામ યોજનાના ઉદ્દેશ્યોમાં કોનો સમાવેશ થતો નથી ?

તીર્થધામોનું જતન
સામૂહિક એખલાસ
ધોરણ – 7 સુધીનું શિક્ષણનું પ્રમાણ
ભાઈચારાની ભાવના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘પ્રગટ’ શબ્દનો વિરૂદ્ધાર્થી શબ્દ નીચેનામાંથી કયો છે ?

જાણીતો
પ્રચ્છન્ન
જાહેર
ખુલ્લું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
જિલ્લા પંચાયતો કયા અધિનિયમ હેઠળ કાર્યો કરે છે ?

વિલેજ એકટ, 1963
મુંબઈ વિલેજ એકટ, 1920
ગુજરાત પંચાયત અધિનિયમ, 1961
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘કરણઘેલો' ના રચયિતા ___ છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
વિનોદ ભટ્ટ
નરસિંહ મહેતા
નંદશંકર મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP