GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
તીર્થગ્રામ યોજનાના ઉદ્દેશ્યોમાં કોનો સમાવેશ થતો નથી ?

ભાઈચારાની ભાવના
સામૂહિક એખલાસ
તીર્થધામોનું જતન
ધોરણ – 7 સુધીનું શિક્ષણનું પ્રમાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
બી.પી.એલ. લાભાર્થીને આવાસ માટે ગુજરાત સરકારની કઈ યોજના અમલમાં છે ?

ઈન્દીરા આવાસ યોજના
રાજીવ ગાંધી આવાસ યોજના
મહાત્મા ગાંધી આવાસ યોજના
સરદાર આવાસ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
'નીતિ’ (NITI) આયોગના અધ્યક્ષ ___ છે.

નરેન્દ્ર મોદી
પ્રણવ મુખરજી
અમિત શાહ
અરવિંદ પનગડીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP