GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
તીર્થગ્રામ યોજનાના ઉદ્દેશ્યોમાં કોનો સમાવેશ થતો નથી ?

તીર્થધામોનું જતન
સામૂહિક એખલાસ
ધોરણ – 7 સુધીનું શિક્ષણનું પ્રમાણ
ભાઈચારાની ભાવના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ___ હતા.

ડો. રાધાકૃષ્ણન
ડો. રાજેન્દ્રપ્રસાદ
ડો. ઝાકિર હૂસેન
ડો. હમિદ અન્સારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘સ્મરણયાત્રા' એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે ?

જયંત પાઠક
નરસિંહરાવ દિવેટીયા
ચંદ્રવદન ચી. મહેતા
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP