GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
રાજય સરકારે ગ્રામ સુખાકારીનો કાર્યક્રમ કયારથી અમલમાં મુકેલ છે ?

1 મે, 1998
15 ઓગસ્ટ, 1998
26 જાન્યુઆરી, 2001
24 જાન્યુઆરી, 1999

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
આરટીઈ (રાઈટ ટુ એજ્યુકેશન) માં ખાનગી શાળાઓમાં કેટલા ટકા બેઠકો નબળા અને પછાત વર્ગના બાળકો માટે અનામત રાખવાની જોગવાઈ છે ?

20
15
30
25

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP