GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
રાજય સરકારે ગ્રામ સુખાકારીનો કાર્યક્રમ કયારથી અમલમાં મુકેલ છે ?

15 ઓગસ્ટ, 1998
26 જાન્યુઆરી, 2001
24 જાન્યુઆરી, 1999
1 મે, 1998

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
જિલ્લા પંચાયતો કયા અધિનિયમ હેઠળ કાર્યો કરે છે ?

મુંબઈ વિલેજ એકટ, 1920
ગુજરાત પંચાયત અધિનિયમ, 1961
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993
વિલેજ એકટ, 1963

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે ?

રઘુવીર ચૌધરી
નીતિન વડગામા
કિશોરસિંહ સોલંકી
ચંદ્રકાન્ત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP