સામાન્ય જ્ઞાન (GK)
રાજય સલામતી કમિશનના અધ્યક્ષપદે કોણ હોય છે ?

રાજયના ગૃહ મંત્રીશ્રી
રાજયના પોલીસ વડા
મુખ્ય મંત્રીશ્રી
રાજયના ગૃહ સચિવશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય વિધાભવન દ્રારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે ?

નવનીત સમર્પણ
બુધ્દ્રિપ્રકાશ
અભિયાન
અખંડાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પ્રભાચંદ્રસૂરિ એ કયા ગ્રંથમાં વ્રજસ્વામીથી લઈને હેમચંદ્રસૂરિ સુધીના અનેક પ્રભાવક આચાર્યોના ચરિત નું આલેખન કર્યું હતું ?

દૂતાંગદછાયાનાટક
રેવંતગિરિરાસુ
પ્રભાવકચરિત
જંબુસામિચરિય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આમાં કોનું નામ બંધબેસતું નથી ?

મોરારિબાપુ
મુક્તાનંદ સ્વામી
આનંદમયી મા
રંગ અવધૂત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP