GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘કરણઘેલો' ના રચયિતા ___ છે ?

વિનોદ ભટ્ટ
નરસિંહ મહેતા
ગોવર્ધનરામ ત્રિપાઠી
નંદશંકર મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
તાલુકા પંચાયતના કર્મચારીઓની ફરજો કોણ નક્કી કરે છે ?

નાયબ જિલ્લા વિકાસ અધિકારી
જિલ્લા વિકાસ અધિકારી
તાલુકા વિકાસ અધિકારી
તાલુકા પંચાયતના પ્રમુખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામ પંચાયતના વાર્ષિક હિસાબ સમયસર મોકલવાની જવાબદારી કોની છે ?

તલાટી કમ મંત્રી
સરપંચ
ગ્રામ પંચાયત
ઉપસરપંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામ પંચાયતના સભ્યોની સંખ્યા કેટલી રાખવામાં આવે છે ?

વોર્ડની સંખ્યા જેટલી
5 થી 12
7 થી 12
7 થી 15

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP