GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
'જનનીની જોડ સખી નહિ ઝડે રે લોલ' - આ પંક્તિ કયા કવિની છે ?

કલાપી
ન્હાનાલાલ
ખબરદાર
કવિ બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામ પંચાયતના સભ્ય કે સરપંચ તરીકે કોણ ઉમેદવારી ન કરી શકે ?

21 વર્ષથી નાની વય ધરાવતા હોય તે
ચૂંટણી માટે ગેરલાયક ઠરેલ હોય તે
તા.4-8-2005 પછી બે કરતા વધુ બાળકો ધરાવતા હોય તે
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
તાલુકા વિકાસ અધિકારીની નિમણૂંક કોણ કરે છે ?

વિકાસ કમિશ્નર
તાલુકા પંચાયતના પ્રમુખ
જિલ્લા પંચાયતના પ્રમુખ
જિલ્લા વિકાસ અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP