GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
'માનવ અર્થશાસ્ત્ર'ના લેખક કોણ છે ?

કાર્લ માર્ક્સ
નરહરિ પરિખ
એમ.એન.રાય
કીશોરલાલ મશરુવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામસભાને વધુ બળવત્તર બનાવવા સરકારશ્રી તરફથી વર્ષમાં કેટલી ગ્રામસભા બોલાવવા પરિપત્ર થયેલ છે ?

ત્રણ
ચાર
બે
એક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
નાનાલાલના ગ્રંથનું નામ આમાંથી કયું છે ?

જ્ઞાનગીતા
પ્રેમરસગીતા
વિશ્વગીતા
હરિગીતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP