GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
'માનવ અર્થશાસ્ત્ર'ના લેખક કોણ છે ?

નરહરિ પરિખ
કાર્લ માર્ક્સ
કીશોરલાલ મશરુવાળા
એમ.એન.રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
પંચાયતોના હિસાબનું ઓડિટ કયા અધિનિયમ હેઠળ થાય છે ?

ગુજરાત પંચાયત અધિનિયમ, 1993
ગુજરાત તિજોરી અધિનિયમ, 1963
ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ, 1963
મુંબઈ લોકલ ફંડ અધિનિયમ, 1958

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
લોકોને લોકશાહી પદ્ધતિની તાલીમ ત્રણેય સ્તરતી પંચાયતોની નીચે જણાવેલ કઈ બાબતોથી મળે છે ?

પંચાયતની સમિતિની બેઠકો
ગ્રામ સભાઓ
પંચાયતોની બેઠકો
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP