GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
કયા સર્જકને ‘અમિર નગરીના ગરીબ ફકીર' નું બિરૂદ મળેલું છે ?

ઠકકર બાપા
ધૂમકેતુ
ઈન્દુલાલ યાજ્ઞિક
જયોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
નીચેનામાંથી કોણ જાણીતા નિબંધકાર છે ?

મકરંદ દવે
રાવજી પટેલ
હરીષ મિનાશ્રુ
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘વા ફરે, વાદળ ફરે, ફરે નદીના પૂર’ પંક્તિમાં કયો અલંકાર રહેલો છે ?

વ્યતિરેક
ઉત્પ્રેક્ષા
વર્ણાનુપ્રાસ
શબ્દાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
જિલ્લા સમકારી નિધીમાંથી ગ્રામ પંચાયતને કેટલું અનુદાન મળે છે ?

મહેસૂલી આવકના 3.5 ટકા
મહેસૂલી આવકના 75 ટકા
મહેસૂલી આવકના 5 ટકા
મહેસૂલી આવકના 7.5 ટકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP