બાયોલોજી (Biology) વુલ્ફિયા ગ્લોબોઝા કેટલા મિમી કદ દર્શાવે છે ? 2-5 મિમી 1-2 મિમી 5-10 મિમી 3-4 મિમી 2-5 મિમી 1-2 મિમી 5-10 મિમી 3-4 મિમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા પ્રાણીઓ ઉત્સર્ગ દ્રવ્ય તરીકે યુરિક ઍસિડનો ત્યાગ કરે છે ? આપેલ તમામ કેમેલિયોન કાચબો સાપ આપેલ તમામ કેમેલિયોન કાચબો સાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા વનસ્પતિ જૂથ સુકાય રચના ધરાવે છે ? લીલ અનાવૃત બીજધારી ત્રિઅંગી આવૃત બીજધારી લીલ અનાવૃત બીજધારી ત્રિઅંગી આવૃત બીજધારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અસંગત વિધાન કયું છે ? ગોત્ર : પારસ્પરિક સંબંધ ધરાવતા કુળ દ્વારા રચાય કુળ : ગાઢ સંબંધ ધરાવતી પ્રજાતિઓનો સમૂહ વર્ગ : શ્રેણીઓના સમૂહથી વર્ગ રચાય શ્રેણી : ગોત્રોના સમૂહની શ્રેણી રચાય ગોત્ર : પારસ્પરિક સંબંધ ધરાવતા કુળ દ્વારા રચાય કુળ : ગાઢ સંબંધ ધરાવતી પ્રજાતિઓનો સમૂહ વર્ગ : શ્રેણીઓના સમૂહથી વર્ગ રચાય શ્રેણી : ગોત્રોના સમૂહની શ્રેણી રચાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કવોવર પર્ણની રચના સાથે ક્યા સ્વરૂપમાં RNA સંકળાય છે ? r-RNA m-RNA t-RNA hn-RNA r-RNA m-RNA t-RNA hn-RNA ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint : hn RNA વિષયજનીનીક કોષકેન્દ્રીય RNA છે. r-RNA રિબોઝોમમાં હોય, m-RNA માહિતી આવે. જ્યારે t - RNA સ્વરૂપે સંકળાય છે.)
બાયોલોજી (Biology) મ્યુઝિયમ માટે નીચેનામાંથી કયું વાક્ય સાચું નથી : સ્ટફિંગ પદ્ધતિ દ્વારા પ્રાણીના મૃતદેહની જાળવણી થાય. પુસ્તકાલય અને પ્રયોગશાળા હોય. પ્રાણીઓનાં અશ્મિ અને કંકાલનો સંગ્રહ હોય. સાંસ્કૃતિક વારસાની જાળવણી કરવી. સ્ટફિંગ પદ્ધતિ દ્વારા પ્રાણીના મૃતદેહની જાળવણી થાય. પુસ્તકાલય અને પ્રયોગશાળા હોય. પ્રાણીઓનાં અશ્મિ અને કંકાલનો સંગ્રહ હોય. સાંસ્કૃતિક વારસાની જાળવણી કરવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP