બાયોલોજી (Biology)
ખચ્ચર મેળવવા કયા પ્રકારનું સંકરણ કરાય છે ?

અંતઃ જાતીય સંકરણ
અંતઃસંકરણ
આંતરજાતીય સંકરણ
બર્હિસંકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેનામાંથી પ્રાણીઉદ્યાન માટે અસંગત છે :

સાપઘર
નિશાચરઘર
ગ્લાસહાઉસ
પક્ષીઘર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા સમુદાયનાં પ્રાણીઓ ખુલ્લું પરિવહનતંત્ર ધરાવે છે ?

સંધિપાદ
નુપૂરક
ઊભયજીવી
સરીસૃપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP