GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
તીર્થગ્રામ યોજનાના ઉદ્દેશ્યોમાં કોનો સમાવેશ થતો નથી ?

સામૂહિક એખલાસ
ભાઈચારાની ભાવના
ધોરણ – 7 સુધીનું શિક્ષણનું પ્રમાણ
તીર્થધામોનું જતન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામસભાને વધુ બળવત્તર બનાવવા સરકારશ્રી તરફથી વર્ષમાં કેટલી ગ્રામસભા બોલાવવા પરિપત્ર થયેલ છે ?

ત્રણ
એક
બે
ચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP