GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
રાજય સરકારે ગ્રામ સુખાકારીનો કાર્યક્રમ કયારથી અમલમાં મુકેલ છે ?

24 જાન્યુઆરી, 1999
15 ઓગસ્ટ, 1998
1 મે, 1998
26 જાન્યુઆરી, 2001

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
પંચાયતોના હિસાબનું ઓડિટ કયા અધિનિયમ હેઠળ થાય છે ?

મુંબઈ લોકલ ફંડ અધિનિયમ, 1958
ગુજરાત તિજોરી અધિનિયમ, 1963
ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ, 1963
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP