GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘સ્મરણયાત્રા' એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે ?

કાકાસાહેબ કાલેલકર
ચંદ્રવદન ચી. મહેતા
જયંત પાઠક
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
નીચે પૈકી ‘દર્શક’ કોનું ઉપનામ છે ?

ઝીણાભાઈ દેસાઈ
એક પણ નહીં
રામનારાયણ પાઠક
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
'જનનીની જોડ સખી નહિ ઝડે રે લોલ' - આ પંક્તિ કયા કવિની છે ?

ખબરદાર
કલાપી
કવિ બોટાદકર
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP