GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘સ્મરણયાત્રા' એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે ?

જયંત પાઠક
નરસિંહરાવ દિવેટીયા
કાકાસાહેબ કાલેલકર
ચંદ્રવદન ચી. મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
જિલ્લા સમકારી નિધીમાંથી ગ્રામ પંચાયતને કેટલું અનુદાન મળે છે ?

મહેસૂલી આવકના 3.5 ટકા
મહેસૂલી આવકના 75 ટકા
મહેસૂલી આવકના 5 ટકા
મહેસૂલી આવકના 7.5 ટકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP