GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘સ્મરણયાત્રા' એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે ?

નરસિંહરાવ દિવેટીયા
ચંદ્રવદન ચી. મહેતા
કાકાસાહેબ કાલેલકર
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિની મુદત કેટલા વર્ષની છે ?

બે
ત્રણ
એક
જિલ્લા પંચાયતની મુદ્દત જેટલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામ પંચાયતના સભ્ય કે સરપંચ તરીકે કોણ ઉમેદવારી ન કરી શકે ?

તા.4-8-2005 પછી બે કરતા વધુ બાળકો ધરાવતા હોય તે
21 વર્ષથી નાની વય ધરાવતા હોય તે
ચૂંટણી માટે ગેરલાયક ઠરેલ હોય તે
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP