GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘સ્મરણયાત્રા' એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે ?

જયંત પાઠક
નરસિંહરાવ દિવેટીયા
કાકાસાહેબ કાલેલકર
ચંદ્રવદન ચી. મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગામડામાં એકબીજા ખેતરોની હદ કોણ નકકી કરે છે ?

જિલ્લા જમીન દફતર નિરીક્ષક
તલાટી કમ મંત્રી
તાલુકા વિકાસ અધિકારી
મામલતદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામ પંચાયત માટે અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે ?

રાજય ચૂંટણી આયોગ
જિલ્લા વિકાસ અધિકારી
કલેકટર
વિકાસ કમિશ્નર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP