GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
સહકારી ધ્વજવંદન પ્રસંગે નીચેનું વાક્ય કોણે ઊચ્ચાર્યું હતું ?
“જે થાંભલા ઉપર ધ્વજ ફરકે છે તે થાંભલો મજબૂત અને સુંદર હોવો જોઈએ તેમ કાર્યકરોએ સહકારી પ્રવૃત્તિ ના સ્થંભરૂપ બનવું પડશે.”

પૂજ્ય રવિશંકર મહારાજ
ડૉ. વી. કુરિયન
શ્રી બાબુભાઈ પટેલ
શ્રી વૈકુંઠભાઇ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP