GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
હાલમાં ગુજરાતના કૃષિ મંત્રી કોણ છે ?

શ્રી દિલીપભાઈ સંઘાણી
શ્રી ચીમનભાઈ સાપરિયા
શ્રી જસાભાઈ બારડ
શ્રી બાબુભાઈ બોખીરીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
ઉનાળુ ઋતુમાં બાજરીના પાકમાં દાણાનું ઉત્પાદન ખરીફ ઋતુની સરખામણીમાં બે ગણું વધારે આવે છે, કારણ કે

અહીં દર્શાવેલ ત્રણેય કારણોસર
પિયત નિયંત્રિત કરી શકાય છે.
રોગ-જીવાતનો ઉપદ્રવ ઓછો થાય છે.
ખેતી કર્યો ધાર્યા મુજબ કરી શકાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
પાક બીજને વાવતાં પહેલાં ફૂગનાશક, જૈવિક ખાતર, જંતુનાશક દવાનો પટ આપવો હોય તો કયા ક્રમમાં પટ આપવો જોઈએ ?

ફૂગનાશક દવા - જૈવિક ખાતર - જંતુનાશક દવા
જૈવિક ખાતર - જંતુનાશક દવા-ફૂગનાશક દવા
જંતુનાશક દવા - ફૂગનાશક દવા - જૈવિક ખાતર
ફૂગનાશક દવા - જંતુનાશક દવા - જૈવિક ખાતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
ગાંધીજીએ કોને 'સવાઈ ગુજરાતી' કહી નવાજ્યા છે ?

રવિશંકર મહારાજ
કાકા કાલેલકર
રવીન્દ્રનાથ ટાગોર
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP