GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
કોસ્ફેટ કલ્ચર જૈવિક ખાતર શું કામ કરે છે ?

જમીનમાં રહેલ બેક્ટેરિયા નાશ કરે છે.
દ્રાવ્ય ફોસ્ફરસને અદ્રાવ્ય કરવાનું કામ કરે છે.
અદ્રાવ્ય ફોસ્ફરસને દ્રાવ્ય કરવાનું કામ કરે છે.
જમીનમાં રહેલ ફૂગ નાશ કરવાનું કામ કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
ગાંધીજીએ ક્યા સર્જકને 'રાષ્ટ્રીય શાયર’ કહ્યા હતા ?

રામનારાયણ પાઠક
ભીખુદાન ગઢવી
દુલા ભાયા કાગ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP