GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) મગફળીમાં તેલના ટકા કેટલા હોય છે ? 30 થી 32 ટકા 60 થી 62 ટકા 18 થી 20 ટકા 48 થી 50 ટકા 30 થી 32 ટકા 60 થી 62 ટકા 18 થી 20 ટકા 48 થી 50 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) She asked me ___ would help her. who, I if, me if, I whom, she who, I if, me if, I whom, she ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) સર્ટિફાઈડ બીજને શામાંથી પેદા કરવામાં આવે છે ? અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં બ્રીડર બીજ ફાઉન્ડેશન બીજ રજીસ્ટર્ડ બીજ અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં બ્રીડર બીજ ફાઉન્ડેશન બીજ રજીસ્ટર્ડ બીજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'વિશ્વશાંતિ' કાવ્યના સર્જકનું નામ જણાવો. રાજેન્દ્ર શાહ શેખ ઉમાશંકર જોશી નિરંજન ભગત રાજેન્દ્ર શાહ શેખ ઉમાશંકર જોશી નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) નીચેનામાંથી બંદરોના વિકાસ, નિયંત્રણ અને વહીવટની વિવિધ કામગીરી કોણ સંભાળે છે ? GMB GIDC GWRDCL GMDC GMB GIDC GWRDCL GMDC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) પાક બીજને વાવતાં પહેલાં ફૂગનાશક, જૈવિક ખાતર, જંતુનાશક દવાનો પટ આપવો હોય તો કયા ક્રમમાં પટ આપવો જોઈએ ? જંતુનાશક દવા - ફૂગનાશક દવા - જૈવિક ખાતર ફૂગનાશક દવા - જંતુનાશક દવા - જૈવિક ખાતર જૈવિક ખાતર - જંતુનાશક દવા-ફૂગનાશક દવા ફૂગનાશક દવા - જૈવિક ખાતર - જંતુનાશક દવા જંતુનાશક દવા - ફૂગનાશક દવા - જૈવિક ખાતર ફૂગનાશક દવા - જંતુનાશક દવા - જૈવિક ખાતર જૈવિક ખાતર - જંતુનાશક દવા-ફૂગનાશક દવા ફૂગનાશક દવા - જૈવિક ખાતર - જંતુનાશક દવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP