બાયોલોજી (Biology) ક્યા સમુદાયનાં પ્રાણીઓ અંગસ્તરીય આયોજન ધરાવે છે ? નુપૂરક સંધિપાદ પૃથુકૃમિ મેરુદંડી નુપૂરક સંધિપાદ પૃથુકૃમિ મેરુદંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અલભ્ય જનીનોની જાળવણી માટે કઈ વ્યવસ્થા હોય છે ? જર્મપ્લાઝમ બેંક જનીન બેંક બીજ બેંક બીજ નિધિ જર્મપ્લાઝમ બેંક જનીન બેંક બીજ બેંક બીજ નિધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોઈ એક mRNA સાથે એક કરતાં વધારે રિબોઝોમ્સ સંકળાતા રચાતા સંકુલને શું કહે છે ? પોલિમર પોલિપેપ્ટાઈડ પોલિઝોમ્સ પોલિસેકેરાઈડ પોલિમર પોલિપેપ્ટાઈડ પોલિઝોમ્સ પોલિસેકેરાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અપુષ્પી વનસ્પતિના કેટલા વિભાગ છે ? ચાર બે પાંચ ત્રણ ચાર બે પાંચ ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અંગસ્તરીય આયોજન ધરાવતો સમુદાય કયો છે ? પૃથુકૃમિ નુપૂરક મૃદુકાય સંધિપાદ પૃથુકૃમિ નુપૂરક મૃદુકાય સંધિપાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી નવી જાતિના સર્જન માટે એક સાચી ઘટના કઈ છે ? જ્યારે વૈવિધ્યની માત્રા વધે ત્યારે નવા સજીવ મૂળ પિતૃલક્ષણથી અલગ પડે છે. DNA અણુનું પિતૃથી વારસામાં વહન થાય છે. સજીવો પર્યાવરણનાં પરિબળોને કેન્દ્રમાં રાખી પ્રજનન કરે છે. એક જ જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી શકે છે. જ્યારે વૈવિધ્યની માત્રા વધે ત્યારે નવા સજીવ મૂળ પિતૃલક્ષણથી અલગ પડે છે. DNA અણુનું પિતૃથી વારસામાં વહન થાય છે. સજીવો પર્યાવરણનાં પરિબળોને કેન્દ્રમાં રાખી પ્રજનન કરે છે. એક જ જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP