GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
અનાજ કઠોળને રાંધતા વધારાનું રાંધેલુ પાણી ફેંકી દેવાથી કયા વિટામીનનો નાશ થાય છે ?

વિટામિન ડી (vitamin - D)
આર્યન (Iron)
વિટામિન એ (Vitamin - A)
થાયમીન (Thiamine)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
સમુદાયમાં આરોગ્ય અને પોષણના શિક્ષણ માટે કયા પ્રકારનું કાઉન્સેલીંગ ઉપયોગી હોય છે ? તે સંદર્ભમાં નીચેના વાક્યોની યોગ્યતા તપાસો.
(1) ઇન્ટરપર્સનલ (લાભાર્થી સાથે સીધુ) કાઉન્સેલીંગ
(2) ગૃપ (સમૂહમાં) કાઉન્સેલીંગ
(3) માસ કાઉન્સેલીંગ (ઘણા બધા વ્યક્તિઓ સાથે)

માત્ર 2 અને 3 યોગ્ય
માત્ર 1 અને 3 યોગ્ય
માત્ર 1 અને 2 યોગ્ય
1, 2 અને 3 યોગ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
રૂઢિપ્રયોગનો સાચો અર્થ કયો છે ? - ગંગા નાહવી

ગંગાસ્નાન કરવું
ચોખ્ખા થવું
મુક્ત થવું
મજા કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP