GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
ભારતીય બંધારણના અનુચ્છેદ 36 થી 51 માં કઈ બાબતો સમાવવામાં આવી છે ?

રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત
નદીઓના પાણીના વહેંચણીની બાબતો
મૂળભૂત અધિકારો
બંધારણીય ઇલાજોનો અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA) દર મહિનાની કઈ તારીખે ચલાવવામાં આવે છે ?

દર મહિનાની છેલ્લી તારીખે
દર મહિનાની પહેલી તારીખે
દર મહિનાની નવમી તારીખે
દર મહિનાની સાતમી તારીખે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
અનાજ કઠોળને રાંધતા વધારાનું રાંધેલુ પાણી ફેંકી દેવાથી કયા વિટામીનનો નાશ થાય છે ?

વિટામિન ડી (vitamin - D)
થાયમીન (Thiamine)
વિટામિન એ (Vitamin - A)
આર્યન (Iron)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP