GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
ભારતીય સંવિધાનમાં માનવ તસ્કરી અને ગુલામીપ્રથા, ફરજિયાત વેઠપ્રથા અટકાવતી જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે?

અનુચ્છેદ - 43
અનુચ્છેદ - 53
અનુચ્છેદ - 23
અનુચ્છેદ-13

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
રેફીઝન મંડળીઓના ધોરણે સહકારી ધિરાણ મંડળીઓનો કાયદો કોણે ઘડ્યો ?

વિલીયમ બેન્ટિક
વિનોબા ભાવે
ગોપાલકૃષ્ણ ગોખલે
સર એડવર્ડ લૉ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP