GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
કોઈ શાળામાં એક વર્ગના કેટલાક વિદ્યાર્થીઓ ચર્ચા કરે છે જેમાં નીચેનાં પૈકી કોણ સાચું બોલે છે ?
શ્રેયાઃ ભાસ્કરાચાર્યે “લીલાવતી ગણિત'' નામનો ગ્રંથ લખ્યો તથા સરવાળા અને બાદબાકીનું સંશોધન પણ કર્યું હતું.
યશ : દશાંશ પદ્ધતિના શોધક બોધાયન હતા.
માનસી : આર્યભટ્ટને “ગણિતશાસ્રના પિતા” તરીકે ઓળખવામાં આવે છે.
હાર્દ : શૂન્ય (0) ની શોધ ભારતના આર્યભટ્ટે કરી હતી.

શ્રેયા, માનસી અને હાર્દ
શ્રેયા, યશ અને માનસી
યશ અને માનસી
હાર્દ અને યશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ તેના છેલ્લા અહેવાલમાં 2017ના વર્ષમાં બાળમૃત્યુ દર છેલ્લાં પાંચ વર્ષોમાં સહુથી ઓછો નોંધાયો હોવાનું જાહેર કરેલ છે ?

સંયુક્ત રાષ્ટ્ર
વર્લ્ડ ઈકોનોમિક ફોરમ
એશિયન બૅન્ક
બૅન્ક ઓફ અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
વિશ્વ સ્તનપાન સપ્તાહ ક્યારે ઉજવાય છે ?

દર વર્ષે 1 થી 7 નવેમ્બર
દર વર્ષે 10 થી 16 ઓક્ટોબર
દર વર્ષે 1 થી 7 ઓગષ્ટ
દર વર્ષે 1 થી 7 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
12 થી 59 મહિનાના બાળકોને દર 4 થી 6 મહિને વિટામીન A સીરપનો કેટલો ડોઝ આપવાનો હોય છે ?

2,00,000 I.U.
4,00,000 I.U.
1,00,000 I.U.
અહીં દર્શાવેલમાંથી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP