GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
કોઈ શાળામાં એક વર્ગના કેટલાક વિદ્યાર્થીઓ ચર્ચા કરે છે જેમાં નીચેનાં પૈકી કોણ સાચું બોલે છે ?
શ્રેયાઃ ભાસ્કરાચાર્યે “લીલાવતી ગણિત'' નામનો ગ્રંથ લખ્યો તથા સરવાળા અને બાદબાકીનું સંશોધન પણ કર્યું હતું.
યશ : દશાંશ પદ્ધતિના શોધક બોધાયન હતા.
માનસી : આર્યભટ્ટને “ગણિતશાસ્રના પિતા” તરીકે ઓળખવામાં આવે છે.
હાર્દ : શૂન્ય (0) ની શોધ ભારતના આર્યભટ્ટે કરી હતી.

યશ અને માનસી
હાર્દ અને યશ
શ્રેયા, યશ અને માનસી
શ્રેયા, માનસી અને હાર્દ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
IYCF એટલે ?

ઈન્ટરનેશનલ યુથ એન્ડ ચાઈલ્ડ ફેડરેશન
ઈન્ફન્ટ એન્ડ યંગ ચાઈલ્ડ ફીડીંગ
ઈનોવેટીવ યંગ ચાઈલ્ડ ફીડીંગ
ઈન્ટરનેશનલ યુથ એન્ડ ચીલ્ડ્ન ફંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
નીચેમાંથી કયા એન્ટી-ન્યૂટ્રીશનલ ફેક્ટર છે ?

ચરબી
ફાયટેટ (Phytate)
પ્રોટીન (Protein)
વિટામિન A (Vitamin - A)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
12 થી 59 મહિનાના બાળકોને દર 4 થી 6 મહિને વિટામીન A સીરપનો કેટલો ડોઝ આપવાનો હોય છે ?

4,00,000 I.U.
2,00,000 I.U.
1,00,000 I.U.
અહીં દર્શાવેલમાંથી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP