GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
આંગણવાડી કેન્દ્રને હાલમાં કયું નવું નામ આપવામાં આવ્યું છે ?

નંદ ઘર
શિશુ કુટીર
કૃષ્ણ કુટીર
યશોદા ઘર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
કંઠમાળ (ગોઈટર) કયા પોષક તત્ત્વની ઉણપથી થતો રોગ છે ?

વિટામિન -B1
પ્રોટીન
લોહત્તત્વ
આયોડિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
'વાડ થઈને ચીભડાં ગળે' - કહેવતનો અર્થ આપો

રક્ષક જ ભક્ષક બને.
વાડને ટેટી - તરબૂચ ભાવે.
વાડ વગર વેલો ના ચડે.
વાડ જ ચીભડાં ખાઈ જાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP