GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
આંગણવાડી કેન્દ્રને હાલમાં કયું નવું નામ આપવામાં આવ્યું છે ?

નંદ ઘર
કૃષ્ણ કુટીર
શિશુ કુટીર
યશોદા ઘર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
આંગણવાડી કાર્યકરે કેટલા સમયના અંતરે તેના વિસ્તારનો સર્વે કરવાનો હોય છે ?

દર ત્રણ વર્ષે
દર ત્રણ માસે
દર વર્ષે
દર છ માસે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
માનવીના મૃત્યુ પછી મૃત્યુનું કારણ જાણવા શરીરના પરીક્ષણ અને વાઢકાપને શું કહે છે ?

ઓટોસિજન
ઓટોગ્રાફ
ઓટોપ્સી
એનાટોમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP