GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
આંગણવાડી કેન્દ્રને હાલમાં કયું નવું નામ આપવામાં આવ્યું છે ?

યશોદા ઘર
કૃષ્ણ કુટીર
નંદ ઘર
શિશુ કુટીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
ભારતીય રેલવેએ ધુમ્મસથી બચવા 2016માં કયું યંત્ર વિકસાવ્યું છે ?

ત્રિનેત્ર
ફેધમ
સિગ્નલ
ફોગયંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
આંગણવાડીમાં બાળક અતિકુપોષિત હોય તો આંગણવાડી કાર્યકર શું કરશે ?

સખીમંડળને જાણ કરશે
બાળકને રીફર કરશે
દૂધની ડેરીમાં જાણ કરશે
સરપંચને જાણ કરશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP