GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
નાણાંપંચની રચના શા માટે કરવામાં આવે છે ?

કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કર દ્વારા એકત્રિત આવકની યોગ્ય વહેંચણી માટે રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટે
બજેટ બનાવવા માટે
નાણાં ખરડાને પસાર કરવા માટે
નાણાં ખરડાને મંજૂર કરવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
નીચેના પૈકી કઈ કૃમિ નાશક દવા છે ?

કાલ્બેન્ડોઝોલ
અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં
આલ્બેન્ડોઝોલ
બાલ્બેન્ડોઝોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP