GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
તરૂણીનું બી.એમ.આઈ. 18.5 કરતાં ઓછું હોય તો તે શું સૂચવે છે ?

મેદસ્વી
તંદુરસ્ત
કુપોષણ
વધુ વજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
કંઠમાળ (ગોઈટર) કયા પોષક તત્ત્વની ઉણપથી થતો રોગ છે ?

લોહત્તત્વ
વિટામિન -B1
પ્રોટીન
આયોડિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP