GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
કંઠમાળ (ગોઈટર) કયા પોષક તત્ત્વની ઉણપથી થતો રોગ છે ?

લોહત્તત્વ
આયોડિન
પ્રોટીન
વિટામિન -B1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
અસીમ રાંદેરીનું નામ શું છે ?

સૈયદ અબ્દુલ વહીદ
સૈયદ અમીર હસન
અલીખાન ઉસમાનખાન બલૂચ
મહમુદમિયાં મહમદ ઈમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP