GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
બાળકોના વાલીઓમાં પૂર્વપ્રાથમિક શિક્ષણ વિશે જાગૃતિ લાવવા અને કુપોષણનું પ્રમાણ ઘટાડવા માટે કયા દિવસની ઉજવણી આંગણવાડીમાં કરવામાં આવે છે ?

વાત્સલ્ય દિવસ
મમતા દિવસ
બાલ દિવસ
કિશોરી દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
સરકાર દ્વારા ચાલતી સબલા યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે ?

કિશોર
ધાત્રીમાતા
કિશોરી
સગર્ભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
નીચેનામાંથી કઈ કૃતિ ઝવેરચંદ મેઘાણીની નથી ?

અપરાધી
વેવિશાળ
તુલસીક્યારો
સ્મૃતિગાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP