GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
આંગણવાડી કેન્દ્રમાં અન્નપ્રાશનની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ?

દર શનિવારે
મહિનાના ચોથા શુક્રવારે
મહિનાના બીજા મંગળવારે
દર મંગળવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
ATIRAના પ્રથમ ડિરેક્ટર કોણ હતા ?

જવાહરલાલ નેહરુ
સરદાર વલ્લભભાઈ પટેલ
વિક્રમ સારાભાઈ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
ઓ.આર.એસ. દ્રાવણ તૈયાર કરવા એક પેકેટ માટે પાણીની માત્રા કેટલી લેવાની હોય છે ?

2 લિટર
1 લિટર
200 મીલી
500 મીલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP