GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) આંગણવાડીમાં બાળક અતિકુપોષિત હોય તો આંગણવાડી કાર્યકર શું કરશે ? દૂધની ડેરીમાં જાણ કરશે બાળકને રીફર કરશે સખીમંડળને જાણ કરશે સરપંચને જાણ કરશે દૂધની ડેરીમાં જાણ કરશે બાળકને રીફર કરશે સખીમંડળને જાણ કરશે સરપંચને જાણ કરશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) “Shakuntalam” ___ by Kalidasa. is written written writes wrote is written written writes wrote ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) અલંકાર ઓળખાવો : સાંકડી શેરીમાં સસરો સામા મળ્યા રે. વર્ણાનુપ્રાસ શ્લેષ રૂપક ઉપમા વર્ણાનુપ્રાસ શ્લેષ રૂપક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) નાણાંપંચની રચના શા માટે કરવામાં આવે છે ? બજેટ બનાવવા માટે નાણાં ખરડાને મંજૂર કરવા માટે નાણાં ખરડાને પસાર કરવા માટે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કર દ્વારા એકત્રિત આવકની યોગ્ય વહેંચણી માટે રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટે બજેટ બનાવવા માટે નાણાં ખરડાને મંજૂર કરવા માટે નાણાં ખરડાને પસાર કરવા માટે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કર દ્વારા એકત્રિત આવકની યોગ્ય વહેંચણી માટે રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) લેખત અને વાંચન માટેની પ્રવૃત્તિથી બાળકનો ક્યો વિકાસ થાય છે ? આવેગીક વિકાસ ભાષા વિકાસ સર્જનાત્મક વિકાસ ભાવનાત્મક વિકાસ આવેગીક વિકાસ ભાષા વિકાસ સર્જનાત્મક વિકાસ ભાવનાત્મક વિકાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) બાળકોના વાલીઓમાં પૂર્વપ્રાથમિક શિક્ષણ વિશે જાગૃતિ લાવવા અને કુપોષણનું પ્રમાણ ઘટાડવા માટે કયા દિવસની ઉજવણી આંગણવાડીમાં કરવામાં આવે છે ? વાત્સલ્ય દિવસ મમતા દિવસ બાલ દિવસ કિશોરી દિવસ વાત્સલ્ય દિવસ મમતા દિવસ બાલ દિવસ કિશોરી દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP