GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
આંગણવાડીમાં બાળક અતિકુપોષિત હોય તો આંગણવાડી કાર્યકર શું કરશે ?

બાળકને રીફર કરશે
સરપંચને જાણ કરશે
સખીમંડળને જાણ કરશે
દૂધની ડેરીમાં જાણ કરશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
કબડ્ડીની રમતમાં 'ઘેરો તોડવો' કૌશલ્ય કયા પક્ષનું છે ?

બંને પક્ષ
ચડાઈ કરનાર પક્ષ
અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં
બચાવ પક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
નાણાંપંચની રચના શા માટે કરવામાં આવે છે ?

નાણાં ખરડાને મંજૂર કરવા માટે
બજેટ બનાવવા માટે
નાણાં ખરડાને પસાર કરવા માટે
કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કર દ્વારા એકત્રિત આવકની યોગ્ય વહેંચણી માટે રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP