GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
રીઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાના સંદર્ભમાં નીચેનામાંથી ક્યું કથન સાચું નથી ?

દરેક પ્રકારની નોટો બહાર પાડે છે.
વિદેશી વિનિમય કોશને સુરક્ષિત રાખે છે
કેન્દ્ર સરકાર માટે બૅન્કનું કાર્ય પાર પાડે છે
બૅન્કોની બૅન્કના રૂપમાં કાર્ય કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
IIM-Aની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ?

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
ડૉ. વિક્રમ સારાભાઈ
પંડિત જવાહરલાલ નહેરુ
અટલ બિહારી વાજપેયી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP