GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) ‘વીરમતી' નાટકના લેખકનું નામ સૂચવો. દલપતરામ નવલરામ રણછોડભાઈ ઉ. દવે નર્મદ દલપતરામ નવલરામ રણછોડભાઈ ઉ. દવે નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) વૃદ્ધિએ કેટલા વર્ષ સુધી સીમિત પ્રક્રિયા છે ? 15 21 19 18 15 21 19 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) વાક્યો, વાક્યખંડો અને પદોને જોડવાનું કામ કરનાર પદો કઈ સંજ્ઞાથી ઓળખાય છે ? અનુગ પ્રત્યય સંયોજકો ક્રિયાપદ અનુગ પ્રત્યય સંયોજકો ક્રિયાપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કયાં આવેલું છે ? કોબા શંખેશ્વર સુરત ડભોઈ કોબા શંખેશ્વર સુરત ડભોઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) સમુદાયના પ્રકાર કેટલા છે ? ચાર એક બે ત્રણ ચાર એક બે ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) “જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે....." કાવ્ય કયા કવિનું છે ? ભાલણ દયારામ મીરાં નરસિંહ ભાલણ દયારામ મીરાં નરસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP