GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
‘શબ્દાર્થો સહિતૌ કાવ્યમ્’ - કાવ્યની વ્યાખ્યા કોણે આપી છે ?

વિશ્વનાથ
આનંદવર્ધન
મમ્મટ
ભામહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
રવીન્દ્રનાથ કૃત ‘ગીતાજંલી’ નો ગુજરાતી અનુવાદ કોણે કર્યો છે ?

રમણલાલ સોની
પ્રસાદ બ્રહ્મભટ્ટ
નગીનદાસ પારેખ
ભોળાભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
સંદેશા વ્યવહારની પદ્ધતિઓમાં વ્યક્તિ સાથે વપરાતી પદ્ધતિઓમાં નીચેનામાંથી કઈ પદ્ધતિ નથી ?

વાટાઘાટ કરવી
પરામર્શન
ગૃહ મુલાકાત
વ્યાખ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP