GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
સંદેશા વ્યવહારની પદ્ધતિઓમાં વ્યક્તિ સાથે વપરાતી પદ્ધતિઓમાં નીચેનામાંથી કઈ પદ્ધતિ નથી ?

ગૃહ મુલાકાત
પરામર્શન
વાટાઘાટ કરવી
વ્યાખ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
રવીન્દ્રનાથ કૃત ‘ગીતાજંલી’ નો ગુજરાતી અનુવાદ કોણે કર્યો છે ?

રમણલાલ સોની
પ્રસાદ બ્રહ્મભટ્ટ
ભોળાભાઈ પટેલ
નગીનદાસ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP