Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 2πrh + πr² એ સૂત્ર કયા પ્રકારના નળાકારને લાગુ પડે ? બન્ને છેડા બંધ બધા પ્રકારના નળાકારને એક છેડો ખૂલ્લો અને એક છેડો બંધ બન્ને છેડા ખૂલ્લા બન્ને છેડા બંધ બધા પ્રકારના નળાકારને એક છેડો ખૂલ્લો અને એક છેડો બંધ બન્ને છેડા ખૂલ્લા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતા સામયિકનું નામ શું ? જલધારા પરબ વાટિકા તરસ જલધારા પરબ વાટિકા તરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar લોક સાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ ? ગાંધીજી વિનોબા ભાવે ઝવેરચંદ મેઘાણી કિશોરલાલ મશરૂવાળા ગાંધીજી વિનોબા ભાવે ઝવેરચંદ મેઘાણી કિશોરલાલ મશરૂવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar રવીન્દ્રનાથ ટાગોરના કયા પુસ્તકને નૉબેલ પ્રાઈઝ મળેલું છે ? ગીતમાધુરી ગીત-ગુર્જરી ગીતાગૂર્જરી ગીતાંજલિ ગીતમાધુરી ગીત-ગુર્જરી ગીતાગૂર્જરી ગીતાંજલિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતનું રાષ્ટ્રીય ફળ કયું ? નાળિયેર કેળું સફરજન કેરી નાળિયેર કેળું સફરજન કેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 'મેના-ગુર્જરી' નાટકના લેખક કોણ ? રા.વિ.પાઠક કનૈયાલાલ મુનશી જયશંકર સુંદરી ર. છો. પરીખ રા.વિ.પાઠક કનૈયાલાલ મુનશી જયશંકર સુંદરી ર. છો. પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP