Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
2πrh + πr² એ સૂત્ર કયા પ્રકારના નળાકારને લાગુ પડે ?

બન્ને છેડા બંધ
બધા પ્રકારના નળાકારને
એક છેડો ખૂલ્લો અને એક છેડો બંધ
બન્ને છેડા ખૂલ્લા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
‘કલાપી’ તખલ્લુસ કોનું છે ?

ન્હાનાલાલ
કનૈયાલાલ મુનશી
ઉમાશંકર જોષી
સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ગાંધીયુગમાં થઈ ગયેલ કવિ બેલડી કઈ ?

ન્હાનાલાલ - રા.વિ.પાઠક
સુંદરમ્ - બ. ક. ઠાકોર
સુંદરમ્ - ઉમાશંકર
ઉમાશંકર - પ્રહલાદ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને ‘ક્વીટ ઇન્ડીયા’ સૂત્ર કયા નેતાએ આપ્યું ?

સુભાષચંદ્ર બોઝ
ગાંધીજી
સરદાર વલ્લભભાઈ પટેલ
જવાહરલાલ નહેરૂ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP