Talati Practice MCQ Part - 1 એક સજ્જન એક હોસ્પિટલના બાળવોર્ડના દર્દીઓને દરેકને 3 સફરજન મળે એ રીતે સફરજન વહેંચે છે. જો 25 બાળ દર્દીઓ વધુ હોત, તો એટલા જ સફરજનમાંથી દરેકને 2 સફરજન મળત તો બાળ દર્દીઓની સંખ્યા કેટલી હશે ? 30 50 20 40 30 50 20 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 નીચેનામાંથી શબ્દસમૂહો માટે કયો સામાયિક શબ્દ યોગ્ય નથી ? ત્રણ કલાકનો રાત-દિવસનો સમય = પ્રહાર હું પણાનો ભાર = સ્વાભિમાન નવી નવી ઈચ્છાઓ થવી - ઉંકરાટા દુઃખનો પોકાર = આર્તનાદ ત્રણ કલાકનો રાત-દિવસનો સમય = પ્રહાર હું પણાનો ભાર = સ્વાભિમાન નવી નવી ઈચ્છાઓ થવી - ઉંકરાટા દુઃખનો પોકાર = આર્તનાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 વિશ્વ ચકલી દિવસ પ્રતિ વર્ષ ___ ના દિવસે ઉજવાય છે. 20 એપ્રિલ 20 મે 20 માર્ચ 20 જાન્યુઆરી 20 એપ્રિલ 20 મે 20 માર્ચ 20 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 સાક્ષરનગરી તરીકે કયું શહેર જાણીતુ છે ? ભાવનગર બોટાદ આણંદ નડિયાદ ભાવનગર બોટાદ આણંદ નડિયાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 'માનવીની ભવાઈ' નવલકથાના લેખક કોણ છે ? કાકા કાલેલકર પ્રેમાનંદ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી કાકા કાલેલકર પ્રેમાનંદ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 બંધારણના કેટલામાં સુધારાથી દિલ્હીને રાષ્ટ્રીય રાજધાનીનો દરજ્જો આપવામાં આવ્યો ? 76માં 69માં 91માં 92માં 76માં 69માં 91માં 92માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP