Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) નીચેનામાંથી કઈ સંખ્યાને 3 વડે નિઃશેષ ભાગી શકાય ? 1363 1614 1202 1163 1363 1614 1202 1163 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) નીચેનામાંથી કઈ સમસ્યા વર્તમાનમાં વૈશ્વિક સમસ્યા છે ? જ્ઞાતિવાદ ફાસીવાદ સંપ્રદાયવાદ આતંકવાદ જ્ઞાતિવાદ ફાસીવાદ સંપ્રદાયવાદ આતંકવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ભારત સરકાર તરફથી અપાતો સૌથી મોટો પુરસ્કાર કયો છે ? પદ્મભૂષણ પદ્મવિભૂષણ પદ્યશ્રી ભારતરત્ન પદ્મભૂષણ પદ્મવિભૂષણ પદ્યશ્રી ભારતરત્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 0.6 ની વ્યસ્ત સંખ્યા ___ છે. 10/6 -0.6 6.0 6/10 10/6 -0.6 6.0 6/10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) "તુમ મુજે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દૂંગા” - સૂત્ર કોણે આપ્યું હતું ? લાલા લજપતરાય બાળગંગાધર તિળક પંડિત જવાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ લાલા લજપતરાય બાળગંગાધર તિળક પંડિત જવાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 12 ના અવયવોની સંખ્યા ___ છે. 12 4 1 6 12 4 1 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP