Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
કોનો જન્મ દિવસ 'શિક્ષક દિન' તરીકે ઉજવાય છે ?

મહાત્મા ગાંધી
ડૉ. રાધાકૃષ્ણન
રવિન્દ્રનાથ ટાગોર
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
નીચેનામાંથી કઈ સમસ્યા વર્તમાનમાં વૈશ્વિક સમસ્યા છે ?

સંપ્રદાયવાદ
ફાસીવાદ
આતંકવાદ
જ્ઞાતિવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP