Talati Practice MCQ Part - 9
'ધીરજથી સારું કામ થાય' એવો અર્થ આપતી ન હોય એવી કહેવત કઈ છે ?

ઉતાવળા સો બાવરા ને ધીરા સો ગંભીર
ધીરજનાં ફળ મીઠાં
ઉતાવળે આંબા ન પાકે
વિના સહકાર નહિ ઉદ્ધાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી કયો એક તારો સપ્તર્ષિના તારાજૂથમાં નથી ?

ધ્રુવ
પુલસ્ત્ય
અત્રિ
વસિષ્ઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
વાયુમંડળમાં કયા વાયુ સૂર્યના પારજાંબલી કિરણો સામે રક્ષણ આપે છે ?

ઓઝોન
નાઈટ્રોજન
કાર્બન ડાયોક્સાઈડ
ઓક્સિજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP