ભારતની ભૂગોળ (Geography of India)
રાષ્ટ્રીય જળમાર્ગી ક્રમાંક-3 કયા સ્થળોને જોડે છે ?

સાદિયાથી ધુબરી
કાકિનાડા શહેરથી પુડુચેરી નહેર
હકદીયાથી અલ્હાબાદ
ઉદ્યોગમંડળ નહેરથી કોટ્ટાપુરમ્ નહેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
2011ની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી કયો સાક્ષરતા દરમાં ઘટતો જતો સાચો ક્રમ છે ?

ગોવા-કેરળ-મિઝોરમ-ત્રિપુરા
કેરળ-ગોવા-ત્રિપુરા-મિઝોરમ
કેરળ-મિઝોરમ-ત્રિપુરા-ગોવા
મિઝોરમ-કેરળ-ગોવા-ત્રિપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP