Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) એક સળીયો મેદાન સાથે 30 નો ખૂણો બનાવે છે. બરાબર બપોરે 12 વાગે તેનો પડછાયો 3 મીટર હોય તો સળીયાની લંબાઈ શોધો. 3√2 3/√2 2/√3 2√3 3√2 3/√2 2/√3 2√3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સૂર્યનો વ્યાસ લગભગ કેટલા કિ.મી.નો છે ? 11,72,000 14,52,000 12,82,000 13,92,000 11,72,000 14,52,000 12,82,000 13,92,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કાવ્યમંગલા, વસુધા, યાત્રા વગેરે કોના કાવ્યસંગ્રહો છે ? સુંદરમ્ ઉશનસ્ બેફામ દ્વિરેફ સુંદરમ્ ઉશનસ્ બેફામ દ્વિરેફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ગોપાળબાપા - કૃતિના લેખક કોણ છે ? લાભશંકર ઠાકર મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ બકુલ ત્રિપાઠી લાભશંકર ઠાકર મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) વિદ્યુત પ્રવાહની હાજરી નોંધવા માટે કયું યંત્ર વપરાશે ? ગેલ્વેનોમીટર પ્રદૂષણ મીટર થર્મોમીટર પાણી મીટર ગેલ્વેનોમીટર પ્રદૂષણ મીટર થર્મોમીટર પાણી મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ઉમાશંકર જોશી રચિત કૃતિ કઈ છે ? પ્રશ્ન સવાલ જવાબ ઉત્તર પ્રશ્ન સવાલ જવાબ ઉત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP