ટકાવારી (Percentage)
એક પરીક્ષામાં પરીક્ષાર્થીને પાસ થવા માટે 30% ગુણની જરૂર રહે છે. તે 140 ગુણ મેળવે છે અને 40 ગુણથી નાપાસ જાહેર થાય છે. તો તે પરીક્ષાના કુલ ગુલ કેટલા હશે ?

800 ગુણ
420 ગુણ
720 ગુણ
600 ગુણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
કોઈ પરીક્ષામાં પાસ થવા માટે 33% માર્ક જરૂરી છે. રાજુને 25% માર્ક આવ્યા અને તે 40 માર્કથી ફેલ થયો, તો પછી કુલ માર્ક કેટલા હશે ?

500
1000
300
800

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP