ભારતની ભૂગોળ (Geography of India)
બંને ગોળાર્ધમાં 30° અક્ષાંશની આસપાસ 8 થી 15 કિ.મી.ની ઉંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો જોવા મળે છે. આ પવનો ___ તરીકે ઓળખાય છે.

નોર્વેસ્ટર
આઈ.ટી.સી. ઝોન
જેટ સ્ટ્રીમ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતનું એકમાત્ર કંપની સ્વરૂપે નોંધાયેલું મોટું બંદર (Corporatised Major Port) કયું છે ?

કમરાજાર
મુંબઈ
નાહ્વાશેવા (JNPT)
કંડલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP