ભારતની ભૂગોળ (Geography of India) બંને ગોળાર્ધમાં 30° અક્ષાંશની આસપાસ 8 થી 15 કિ.મી.ની ઉંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો જોવા મળે છે. આ પવનો ___ તરીકે ઓળખાય છે. નોર્વેસ્ટર આઈ.ટી.સી. ઝોન આપેલ પૈકી એક પણ નહીં જેટ સ્ટ્રીમ નોર્વેસ્ટર આઈ.ટી.સી. ઝોન આપેલ પૈકી એક પણ નહીં જેટ સ્ટ્રીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયા રાજ્યમાંથી કર્કવૃત પસાર થતો નથી ? છત્તીસગઢ ત્રિપુરા મણિપુર મિઝોરમ છત્તીસગઢ ત્રિપુરા મણિપુર મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) એગુલ્હાસ (Agulhas) પશ્ચિમ સરહદી પ્રવાસ નીચેના પૈકી કયા મહાસાગરનો છે ? પેસિફિક મહાસાગર હિંદ મહાસાગર એન્ટાર્કટિકા મહાસાગર આર્કટિક મહાસાગર પેસિફિક મહાસાગર હિંદ મહાસાગર એન્ટાર્કટિકા મહાસાગર આર્કટિક મહાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) મંડોવી અને જુઆરી નદીઓ કયા રાજ્યમાં આવેલી છે ? મહારાષ્ટ્ર ગુજરાત ગોવા કર્ણાટક મહારાષ્ટ્ર ગુજરાત ગોવા કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કયા પાકની ખેતીને 'પાવડા ખેતી' (Hoe Culture) કહેવાય ? શણ મકાઈ જુવાર ચોખા શણ મકાઈ જુવાર ચોખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારત દેશમાં કર્કવૃત્ત ક્યાંથી પસાર થાય છે ? જમણી બાજુથી મધ્યમાંથી ડાબી બાજુથી ઉપરથી જમણી બાજુથી મધ્યમાંથી ડાબી બાજુથી ઉપરથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP