Gujarat Police Constable Practice MCQ
માનવવાદી અભિગમના પ્રણેતા કોણ હતા ?

અબ્રાહમ મેસ્લો
જહોન બી. વોટસન
હિલગાર્ડ અને એટકિન્સન
કોલહર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગુજરાતનો સૌથી મોટો લોકમેળો કયો છે ?

ગોળગધેડાનો મેળો
વૌઠાનો મેળો
ગોપનાથનો મેળો
ભવનાથનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય કોર્ટ કોઈપણ દેશના કાયદાને લગતો અભિપ્રાય પુરાવા કાયદાની કલમ-38 અંતર્ગત કઈ બાબતો ને ધ્યાનમાં રાખીને આપી શકે છે?

એક પણ નહી
તે દેશના કાયદાના પુસ્તકો અન્વયે
આપેલ બંને
તે દેશની અદાલતો એ આપેલ નિર્ણયો અન્વયે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
જયારે કોઇ અસ્થિર મગજની વ્યકિત ગુનો કરે છે ત્યારે તે અંગે IPC - 1860 માં શું જોગવાઇ કરવામાં આવેલ છે ?

આપેલ પૈકી એક પણ નહીં
ગુનો બનતો નથી.
અડધી સજાની જોગવાઇ છે.
ગુનો બને છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP