Gujarat Police Constable Practice MCQ
અણહિલ ભરવાડ તથા ચંપા (જામ્બ) વણિકની મદદથી અણહિલપુર પાટણ ખાતે પોતાની રાજધાની ક્યા રાજવીએ સ્થાપિત કરી હતી ?

ભૂવડ
જયકિશોર
ભીમદેવ
વનરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
જડતી દરમિયાન સાક્ષીઓને સમન્ય કાઢીને કોર્ટસમક્ષ રજૂ કરવામાંઆવશે. આ વિધાન -

સત્ય છે
અસત્ય છે
અર્ધસત્ય છે.
ઉપરમાંથી એકપણ નહી‌.‌

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
‘ખેડા સત્યાગ્રહ’ પુસ્તકના રચયિતા કોણ હતા ?

મહાદેવભાઈ દેસાઈ
કનૈયાલાલ મુનશી
કાકાસાહેબ કાલેલકર
રસીકલાલ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP