Gujarat Police Constable Practice MCQ
ભારતમાં ક્રાંતિકારી પ્રવૃતિના પ્રણેતા કોણ ગણાય છે ?

વાસુદેવ બળવંત ફડકે
વીર સાવરકર
મંગલ પાંડે
ઝાંસીની રાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
દસ મીટર લંબાઇની ચોરસ જમીનનું ઘાસ નીંદતા એક મજૂરને એક કલાક થાય તો 30 મીટર લંબાઇની ચોરસ જમીનનું ઘાસ નીંદતા કેટલો સમય થાય ?

3 કલાક
4 કલાક
10 કલાક
9 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP