Gujarat Police Constable Practice MCQ
ભારતના બંધારણના કયા અનુચ્છેદ માં અવિશ્વાસ પ્રસ્તાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?

અનુચ્છેદ - 75
અનુચ્છેદ - 77
અનુચ્છેદ - 79
અનુચ્છેદ - 72

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ઇર્શાદ ઉપનામ ધારણા કરનાર ગુજરાતી સાહિત્યકાર કોણ છે ?

ચિમનભાઇ દોશી
ચંદ્રકાન્ત શેઠ
ચિનુ મોદી
ચં.ચી.મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
હોળી અને દિવાળી જેવા હિંદુઓના તહેવારો પર ઉજવણીની મનાઇ ક્યા મુઘલ શાસકે કરેલી ?

ઔરંગઝેબ
શાહજહાં
જહાંગીર
અકબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગાંધીયુગના કવિ તરીકે કોણ ઓળખાય છે ?

પન્નાલાલ પટેલ
નર્મદ
સુન્દરમ્
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP