Gujarat Police Constable Practice MCQ
ભારતના બંધારણના કયા અનુચ્છેદ માં અવિશ્વાસ પ્રસ્તાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?

અનુચ્છેદ - 79
અનુચ્છેદ - 72
અનુચ્છેદ - 75
અનુચ્છેદ - 77

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
નીચેનામાંથી કયા નેતા આપખુદ નેતા ગણવામાં આવે છે ?

ચર્ચિલ
ઈન્દિરા ગાંધી
રૂઝવેલ્ટ
હિટલર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
પ્રસ્તુતતા એટલે શું ?

પુરાવામાં સફળ
પુરાવામાં અગ્રાહયતા
પુરાવામાં ગ્રાહ્યતા
પુરાવામાં નિપુણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય પુરાવા અધિનિયમ - 1872 એ...

આપેલ પૈકી એક પણ નહીં
વિષયાત્મક કાયદો છ
પ્રક્રિયાત્મક કાયદો છે
મહદ્ અંશે પ્રક્રિયાત્મક પરંતુ અમુક બાબતમાં વિષયાત્મક કાયદો છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP