Gujarat Police Constable Practice MCQ
ભારતના બંધારણના કયા અનુચ્છેદ માં અવિશ્વાસ પ્રસ્તાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?

અનુચ્છેદ - 77
અનુચ્છેદ - 75
અનુચ્છેદ - 79
અનુચ્છેદ - 72

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
માનવવાદી અભિગમના પ્રણેતા કોણ હતા ?

હિલગાર્ડ અને એટકિન્સન
કોલહર
અબ્રાહમ મેસ્લો
જહોન બી. વોટસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ડિલીટ કરેલ ફાઈલ કે ફોલ્ડરનો સંગ્રહ કમ્પ્યૂટરમાં કઈ જગ્યાએ થાય છે?

C:/ડ્રાઈવ
રિસાઈકલ બિન
માય કમ્પ્યુટર
વિન્ડોઝ એક્સ્પ્લોરર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP