સામાન્ય જ્ઞાન (GK) 'ડોક્ટ્રિન ઓફ લેપ્સ' સાથે કયો ગવર્નર જનરલ જોડાયેલો છે ? વિલિયમ બેન્ટિક વોરન હેસ્ટિંગ્સ રોબર્ટ ક્લાઈવ ડેલહાઉસી વિલિયમ બેન્ટિક વોરન હેસ્ટિંગ્સ રોબર્ટ ક્લાઈવ ડેલહાઉસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) તાજેતરમાં વડાપ્રધાને મરાઠા રાણી અહલ્યાબાઈ હોલ્કરના જીવન પર આધારિત પુસ્તક "માતોશ્રી" નું વિમોચન કર્યું હતું. આ પુસ્તકના લેખક કોણ હતા ? અનિતા દેસાઈ સુમિત્રા મહાજન જયા બચ્ચન સ્મૃતિ ઈરાની અનિતા દેસાઈ સુમિત્રા મહાજન જયા બચ્ચન સ્મૃતિ ઈરાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી હાલમાં કયુ નવુ રાજય બનાવવામાં આવેલ છે ? તેલગાંના આંધ્રપ્રદેશ ઝારખંડ છતીસગઢ તેલગાંના આંધ્રપ્રદેશ ઝારખંડ છતીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સહકારી મંડળીની નોંધણી કોણ કરે છે ? રજિસ્ટ્રાર મામલતદાર તાલુકા વિકાસ અધિકારી કલેકટર રજિસ્ટ્રાર મામલતદાર તાલુકા વિકાસ અધિકારી કલેકટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારાતીય બંધારણના કયા અનુચ્છેદ (કલમ) દ્વારા રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે ? અનુચ્છેદ – 352 અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 360 અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 352 અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 360 અનુચ્છેદ – 370 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કૃતિ અને તેના રચયિતા અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો પ્રભાવક ચરિત - કવિ સુભટ રેવંતગિરિરાસુ - વિજયાસેનસૂરિ નેમિનાથચતુષ્પાદિકા - વિનયચંદ્ર ભરતેશ્વર - બાહુબલિરાસ - શાલિભદ્ર પ્રભાવક ચરિત - કવિ સુભટ રેવંતગિરિરાસુ - વિજયાસેનસૂરિ નેમિનાથચતુષ્પાદિકા - વિનયચંદ્ર ભરતેશ્વર - બાહુબલિરાસ - શાલિભદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP