Gujarat Police Constable Practice MCQ
જામનગર આવેલ આર્યુવેદ રીસર્ચ ઈન્સ્ટીટયુટનુ નામ જણાવો.

'નેશનલ ફાર્માકોવીજીલન્સ પ્રોગ્રામ ફોર આર્યુવેદ સીદ્ધ એન્ડ યુનાની ડ્રગસ’
નેશનલ રીસર્ચ ઈન્સ્ટીટયુટ ઈન આયુષ
નેશનલ ઈન્સ્ટીટયુટ ઈન આર્યુવેદ : The Way of Ayush
નેશનલ આર્યુવેદ ઈન્સ્ટીટયુટ ફોર આયુષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગાંધીજીને સૌથી પહેલા ‘રાષ્ટ્રપિતા’ તરીકે કોણે સંબોધ્યા હતા ?

જવાહરલાલ નહેરૂ
ગોપાલકૃષ્ણ ગોખલે
દાદાભાઈ નવરોજી
નેતાજી સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
નીચે આપેલ અભ્યારણો પૈકી કયુ અભ્યારણ રીંછ માટે નું છે ?

બાલારામ
જાંબુ ઘોડા
આપેલ તમામ
શૂરપાણેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો છે ?

વિલ્હેમ વુન્ટ
સિગ્મન ફોઈડ
વિલિયમ જેમ્સ
સી.ટી. મોર્ગન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP